જનરલ નોલેજ --- પ્રશ્નો અને જવાબ
જનરલ નોલેજ---પ્રશ્નો અને જવાબ
૧. આપણા દેશ ની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશ ની કુલ ભૂમિ ભાગ ના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ?
૩૩%
૨. "અર્જુન" વૃક્ષની ઔષધીય ઉપયોગીતા શું છે ?
હૃદય રોગની સારવાર
૩. "કાથો" કયા વુક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે ?
ખેર
૪. "સુંઠ" કયા છોડમાંથી બનાવવામાં આવે છે ?
આદુ
૫. "ત્રિફળ" ઔષધીમાં કયા વ્રુક્ષ નું ફળ વપરાય છે ?
આમળા
૬. કઈ વનસ્પતિના બીજ ના તેલ માંથી "બાયોડીઝલ" મેળવવામાં આવે છે ?
રતનજોત
૭. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિ ને શું કહેવામાં આવે છે ?
ટેકશીદરમી
૮. "અળસિયા" નું લિંગ જણાવો ?
ઉભયલીંગી
૯. કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
ઝરખ
૧૦. વાંસનો સમાવેશ સામા થાય છે ?
ઘાસ
૧૧. પૃથ્વી ને કુલ કેટલા કટીબદ્ધો માં વહેંચવા માં આવેલ છે ?
૩ (ત્રણ)
૧૨. કયા સસ્તન પ્રાણીને ચાર ઢીચણ હોય છે ?
હાથી
૧૩. સિહ જયારે એકથી વધારે સંખ્યામાં હોય તો તે સમૂહ ને શું કહેવાય ?
પ્રાઈડ
૧૪. ટાઈગોન (tigon) શું છે ?
વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
૧૫. કયા ભારતીય પક્ષી ને, પક્ષીઓ ના "પોલીસ પટેલ" તરીકે ઓળખવા માં આવે છે ?
કાળો કોશી
૧૬. વિશ્વની સૌંથી લાંબી નદી કઈ છે ?
નાઇલ
૧૭. પૃથ્વી ની સપાટી ને વીંટળાઈ ને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ?
ક્ષોભાવરણ
૧૮. ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ?
૨૯%
૧૯. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્ય માં આવેલો છે ?
મધ્યપ્રદેશ
૨૦. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેસન ઓફ નેચર ( IUCN) સંસ્થાની રેડ લીસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મુકવા માં આવેલ છે ?
વિનાશના આરે
૨૧. વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું ?
૨૦૧૧
૨૨. "વિશ્વ ઓઝોન દિવસ" દર વરસે કઈ તારીખે ઉજવવા માં આવે છે ?
૧૬ સપ્ટેમ્બર
૨૩. વાતાવરણમાં કાર્બન ડાયોક્ષાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
૦.૦૦૩
૨૪. કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે ?
ઠેરીયાર
૨૫. કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ?
દચીગામ
૨૬. કુક ભૌગોલીક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટીએ કયા જીલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌંથી વધુ છે ?
ડાંગ
૨૭. વર્ષ ૨૦૧૫ માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ ઉજવણી થઇ હતી ?
જાનકીવન
૨૮. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વરસે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા
૨૯. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આસરે કેટલો હોય છે ?
૧૨ કલાક અને ૨૫ મિનીટ
૩૦. ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય અભયારણ્યમાં જોવા મળે છે ?
વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન
No comments